Subscription Enquiries: UK - 020 7654 7788 / 020 3371 1055 USA - 770 263 7728 / 470 427 6058
Established on 1st April 1968
56 years of service to the community
www.gg2.net
Founding Editor
Ramniklal C Solanki CBE
1931- 2020
Co-founder
Parvatiben R Solanki
1936-2023
Group Managing Editor
Kalpesh R Solanki
Executive Editor
Shailesh R Solanki
Deputy Editor
Harshvadan Trivedi
020 7654 7105
Assistant Editor
Dilip Trivedi
020 7654 7110
Associate Editor
020 7654 7764
Kamal Rao - [email protected] 020 7654 7180
Assistant Editors GG2
Rithika Siddhartha
020 7654 7738
Sarwar Alam - [email protected]
Senior Staff Writers
Viren Vyas, Jayendra Upadhyay, Pramod Thomas,
Sattwik Biswal, Pooja Shrivastava
Advertising Director:
Jayantilal Solanki
020 7654 7762
Sales Team
Prif Viswanandan - [email protected] 020 7654 7782
Shefali Solanki
020 7654 7761
Nihir Shah - [email protected]
020 7654 7763
Production Managers
Chetan Meghani
020 7654 7105
Viraj Chaudhari
020 7654 7110
Digital Media Manager
Aditya K Solanki - [email protected]
020 7654 7785
Designer
Manish Sharma - [email protected]
Sales Co-Ordinator
Sanya Baiju - [email protected]
020 7654 7156
Investment Manager
Jaimin Solanki - [email protected]
Finance & Accounts
Kamal Desai - [email protected]
020 7654 7748
Gloria Jones - [email protected]
020 7654 7720
Media Co-ordinators
Shahida Khan
020 7654 7741
Tanuja Parekh
020 7654 7740
Daksha Ganatra
020 7654 7743
Shilpa Mandalia
020 7654 7731
Circulation Manager
Saurin Shah - [email protected]
020 7654 7737
United States of America
Asian Media Group USA Inc.
2020 Beaver Ruin Road, Norcross, GA 30071-3710
Tel: +1770 263 7728 Email: [email protected]
Dharmesh Patel
+1770 263 7728
Advertisement Manager
Nirmal Puri
+1770 263 7728
India
Garavi Gujarat,
AMG Business Solutions Pvt. Ltd.
909 Gala Empire, Opp. TV Tower, Near Drive In
Road, Thaltej, Ahmedabad-380052, Gujarat, India.
Email: [email protected]
India Domestic Sales
Kalpesh Pandya
020 7654 7156
Subscription Rates
F o r 1 y e a r s u b s c r i p t i o n U . K . £ 3 2 . 0 0 |
USA $50.00 | All other countries £90.00.
All subscriptions are non-refundable.
ISSN No. 1069-4013 Garavi Gujarat is published weekly
by Garavi Gujarat Publications Ltd.
Frequency Weekly except weeks : 28th Oct., 4th Nov.
& 11th Nov. issues, included in Diwali issue.
23rd December 2023 issue included in Xmas issue.
Registered at the Post Office as a newspaper in the
United Kingdom.
©All Contents Copyright, Garavi Gujarat Publications Ltd. 2023
Subscription Enquiries UK
020 7654 7788 / 020 3371 1055
Subscription Enquiries USA
770 263 7728 / 470 427 6058
Asian Media Group
Garavi Gujarat Publications Ltd,
Garavi Gujarat House, No. 1 Silex Street,
London SE1 0DW. Tel: 020 7928 1234
e-mail: [email protected]
28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz
તંત્રી સ્થાનેથી
- રમવર્કલાલ ્સોલંકી, CBE (ગરવી ગુજરાત આકાશાઇવ્્સ)
નારી સન્માનની વાતો
"સ્રિી પૂજા ચલતી જ્હાં, િહાં આિાસ દેિતા કા"
સત્્ય હૈ ઈસ િાક્્યમેં
પૂજા હોતી રહતી હૈ ્યરદ સ્રિી બન જાતી વશલા!
- ડો. સરોવજની મવહષી
યત્ર નાયશાસ્તુ પૂજયંતે તત્ર રમંતે દેવતાઃ..... મનુસ્મૃટ્તનું આ વાક્ય છે. 'જ્યાં નારીની
પૂજા થાય છે ત્યાં દેવતાઓ ટ્વહાર કરવા આવે છે.' આ વાક્ય આપણે પરાપૂવશાથી
્સાંભળતા આવ્યા છીએ. નારીની પૂજાની એમાં મહત્ા ્સમજાવવામાં આવી છે. અહીં
પૂજા એટલે આદર. સ્ત્રીઓ પ્ત્યે આદર હશે તો તેમને કદી અન્યાય કરાશે નહીં. સ્ત્રીને
"દેવી" રૂપ કહી છે. જે દેવી છે તેની પા્સે શટ્તિ છે અને શટ્તિ હોય ત્યાં તેની ભટ્તિ
થવી જ જોઈએ. સ્ત્રી રૂપની દેવી હોઈ શકકે, પ્ેમની દેવી હોઈ શકકે, મમતાની દેવી હોઈ
શકકે અને એ બધાં રૂપે એની પૂજા થઈ શકકે.
આજે કાળક્મે પડરન્સ્થટ્તમાં ્ફકેર્ફાર થયો છે. પરંતુ જે આદર ્સન્માન સ્ત્રીને મળવા
જોઈએ તે મળતા નથી. પુરુર્પ્ધાન ્સમાજને કારણે સ્ત્રીઓનું ગમે તેટલું પ્દાન હોય તો
પણ એને યોગ્ય માન ્સન્માન મળતું નથી. િો. ્સરોટ્જની મટ્હર્ીનું કહેવું છે કકે સ્ત્રી જ્યાં
્સુધી ટ્શલા બનીને, પ્થ્થર બનીને રહે ત્યાં ્સુધી એની પૂજા થતી રહે છે. કટ્વયત્રી ્સર્સ
કહે છે કકે સ્ત્રીને પ્થ્થર ્સમજીને પૂજી છે કકે પછી પૂજી પૂજી ને એને પ્થ્થર બનાવી દીધી
છે અથવા તો એની ઉપેક્ષા કરીને એને પ્થ્થર જેવી બનાવી દીધી છે?
હવે આ પ્થ્થરની મૂટ્તશાની પ્ાણ પ્ટ્તષ્ા કરવાનો ્સમય પાકફી ગયો છે. ્સમાજમાં
થતાં અન્યાયનો એણે હવે ્સામનો કરવાનો છે. ્સારા ગણાતા કકેટલાક ઘરોમાં પણ સ્ત્રી
ગમે તેવી બુટ્દ્ધવાળી, તેજસ્વી કકે વહીવટટ્નપૂણ હોય તો પણ તેને એ શટ્તિ ખીલવવાની
તક અપાતી નથી. કકેટલાક ઘરોમાં તો પુત્રી અને પુત્રવધૂમાં પણ મોટો ભેદભાવ રખાય
છે. પુત્રવધૂ પોતાને ત્યાં પુત્રી થઈને આવી છે તે ભૂલી જવાય છે.
િરાળો ર્ઈ તજ્્યો સાગરને િરસી જઈ બન્્યાં ઝરણાં,
જીિન મીઠું બનાિિા નીર ખારાં ક્્યાં જઈ પહોંચ્્યા ?
- 'સરકન' કેશિાણી
કન્યા એ પારકફી થાપણ છે. 20-25 વર્શા ્સુધી માતટ્પતા એનું લાલન પાલન કરીને,
એ થાપણનો માટ્લક મળતાં, આનંદથી નાનો-મોટો ્સમારંભ યોજીને એ થાપણ એના
માટ્લકને ્સોંપે છે. એનું ્સમગ્ જીવન બદલાઈ જાય છે. એ કોિભરી કન્યા ્સા્સરે આવે
છે. શાયર ્સડકન કકેશવાણી કકેવું રૂપક આપે છે કકે દડરયાના ખારા પાણી, ્સૂયશાના તાપની
ગરમીથી વરાળ થઈને વાદળાં બને છે. એ વર્સે છે અને એમાંથી મીઠાં ઝરણાં બને છે.
બીજાનું જીવન મીઠું બનાવવા માટે ્સાગરના ખારા પાણી પણ પોતાનામાં કકેટલું મોટુ
પડરવતશાન લાવે છે! એવું જ કન્યાનું છે. ્સા્સરે જઈને ્સા્સરાના બધા ્સભ્યોને ્સુખી
કરવા એ કકેટકકેટલું વેઠે છે. પરંતુ એની કદર થતી નથી અને એ જ્યારે પોતાને ત્યાં એક
દા્સી તરીકકે એક પડરચાડરરકા તરકફીે આવી છે એમ એનો શ્્સુર પક્ષ માનવા લાગે ત્યારે
એના હૃદયને કકેટલો આંચકો લાગતો હોશે ?!
આજે કકેટલીય ્સા્સુઓ ખરેખર ્સા્સુ બને છે અને નણંદ પણ પોતાનો ભાગ ભજવે
છે.
એ ્સા્સુઓ અને એ નણંદોએ યાદ રાખવું જોઈએ કકે-
દઈ ખુશ્બુ અને ખુબ વજંદગીના દાન ફૂલોએ
સુિાહીને િધારી છે ચમનની શાન ફૂલોએ
- રવતલાલ 'અવનલ'
્સં
તાનની એર્ણા આપણી પરંપરામાં બહુ
સ્વાભાટ્વક ગણાઇ છે. માતૃત્વ કે ટ્પતૃત્વ લગભગ
દરેક વ્યટ્તિમાં યથાકાળે ઉછાળા મારતું હોય છે.
ભારતીય પરંપરામાં તો લગ્નનો એક મુખ્ય હેતુ ્સંતાન
પ્ાટ્પ્નો પણ છે. લગ્ન પછી પણ ઘણાં દંપતીઓ એક
યા બીજા કારણો્સર ્સંતાન્સુખથી વંટ્ચત રહે છે ત્યારે
આવા લોકો માટે બાળકે દત્ક લેવું એ પણ એક ઉપાય
હોય છે. ભારતમાં આ માટે કાયદો પણ રચાયો છે.
ભારતમાં બાળકોને દત્ક લેવા અંગેનો અટ્ધટ્નયમ
રચવા પાછળનો ઉદ્ેશ ટ્નઃસ્તાન દંપતીઓને ્સંતાન્સુખ
મળે તથા પોતાનો વંશવેલો આગળ વધારવાની તેમની
મનોકામના પૂરી થાય તો બીજી બાજુ જેમનું કોઇ
નથી એના અનાથ બાળકોને માતા-ટ્પતાનો અને
પડરવારનો પ્ેમ મળી શકે એવો છે. ટ્વશ્માં હજારો
દંપતીઓ ્સંતાન્સુખ માટે ટળવળતા હોય છે તો બીજી
બાજુ અનાથ બાળકોની ્સંખ્યા લાખોમાં છે. ્સંતાન
ટ્વહોણા દંપતી આવા બાળકોને દત્ક લે તો બંને
પક્ષની જરૂરાત ્સંતોર્ાઇ જાય અને ્સમાજ પરથી પણ
મોટો બોજો ઓછો થઇ શકે.
ભારતમાં જો કે બાળક દત્ક લેવા અંગેના કાયદામાં
ટ્નયમો અને શરતો એટલા જડટલ છે કે બાળક દત્ક
લેવું અઘરું બની જાય છે. આ જડટલતાઓના કારણે
ખા્સ કરીને ટ્વદેશી નાગડરકોને ભારતમાંથી બાળકને
દત્ક લેવામાં ઘણી તકલી્ફ પિે છે. આમાં મુશ્કેલી
એ છે કે, જં દંપતીઓ દત્ક અંગેના ટ્નયમો અને
શરતો પૂરી શકતા હોય તેમને પણ 'નો ઓબ્જેકશન
્સડટશાડ્ફકેટ' ્સહેલાઇથી મળતું નથી. આના કારણે
આ કાયદાની જોગવાઇઓ ્સામે લોકોના મનમાં
ઘણો કચવાટ છે. આથી કેટલાક લોકોએ તાજેતરમાં
જ ડદલ્હી હાઇકોટશામાં એવી ્ફડરયાદ કરી છે કે દત્ક
્સેન્ટ્રલ અિોપ્શન ડર્સો્સશા ઓથોડરટી (CARA)
તર્ફથી દરેક વખતે કોઇ ને કોઇ વાંધા ઉપન્સ્થત
કરવામાં આવે છે અને એના કારણે બાળક દત્ક લેવા
ઇચ્છનાર દંપતી હતાશ થઇ જાય છે.
મુશ્કેલી છે કે આ ઓથોડરટી લોકોને 'નો
ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ' ના બદલે ્સમથશાનપત્ર આપે
છે. ટ્વદેશીઓને 'નો ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ' ની જરૂર
હોય છે, કારણ કે, તેમને ભારતમાંથી બાળકને દત્ક
લઇને પોતાના દેશના કાયદા પ્માણે પ્ટ્ક્યા કરવાની
હોય છે.
દત્ક ટ્વધાનની પ્ટ્ક્યા અંગે ભારતની કેટલાક
દેશો ્સાથે આંતરરાષ્ટીય ્સમજૂતી છે. આ દેશોના
નાગડરકો ભારતમાં બાળક દત્ક લેવા આવે તો તેમના
માટે પ્ટ્ક્યાનો ગૂંચવાિો ઓછો કરીને તેને ્સરળ
બનાવવી જોઇએ એવો આદેશ ડદલ્હી હાઇકોટે આપ્યો
છે.
અદાલતે આ આદેશ તેની ્સમક્ષ રજૂ કરવામાં
આવેલી દલીલો અને પુરાવાઓના આધારે આપ્યો
છે. આ અંગે કોટશા CARAના અટ્ધકારીઓને પણ
અદાલત ્સમક્ષ ઉપન્સ્થત થવાનું ્ફરમાન કયું છે. જે
લોકોએ કોટશામાં અપીલ કરી છે તેમનું કહેવું એવું છે કે,
નો ઓબ્જેકશન ્સડટશાડ્ફકેટ મેળવવા માટે તેમને ઘણો
્સમય અને નાણાં ખચશાવા પિે છે.
્સેન્ટ્રલ
અિોપ્શન
રી્સો્સ્સશા
ઓથોડરટી
(CARA)ની રચના પાછળનો ઉદ્ેશ યોગ્ય દંપતીને
બાળક દત્ક મળે તે જોવાનો હતો. આ ્સંસ્થાએ
બાળકના યોગ્ય પાલનપોર્ણની જવાબદારી ઉપાિી
શકે તેમ હોય એવા લોકોને જ બાળક દત્ક લેવાની
અનુમટ્ત આપવાની હોય છે. આ શરત પાછળનું
કારણ એ છે કે, છેલ્ા કેટલાક વર્યોમાં એવા ડકસ્્સા
પણ ્સરકારના ધ્યાનમાં આવ્યા હતા કે ટ્વદેશમાં
રહેતા લોકો ભારતમાંથી બાળકને દત્ક તો લઇ લેતા
હતા પણ પાછળથી તેમને માતા-ટ્પતાનો પ્ેમ આપી
શકતા નહોતા અને તેમનું યોગ્ય પાલનપોર્ણ પણ
કરી શકતા નહોતા. બાળકોને જે અટ્ધકારો મળવા
જોઇએ તે પણ તેમને મળી શકતા નહોતા. કેટલાક
ડકસ્્સામાં તો નાનાં બાળકો ્સાથે નોકરો જેવું વતશાન
કરીને તેમની પા્સે ઘરના કામ કરાવવામાં આવતા
હોવાની ્ફડરયાદ પણ ઉઠી હતી. એંશીના દાયકામાં
અનેક એવા કે્સો જાણમાં આવ્યા હતા જેમાં બાળકોને
દત્કટ્વધાન મુજબ દંપતી પરદેશ લઇ જાય અને ત્યાં
આવા બાળકોનું શોર્ણ થતું હતું. તેના લીધે ભારતની
્સવયોચ્ અદાલતે આ વાતની ગંભીર નોંધ લીધી હતી.
૧૯૮૬ની ્સાલમાં કેન્દ્રીય કાયદો જે જુવેનાઇલ જન્સ્ટ્સ
એક્ટ તરીકે ઓળખાય છે, તે અમલમાં આવ્યો અને
તેમાં બાળકોને કોઇ પણ ધમશાની વ્યટ્તિ દત્કટ્વધાન
દ્ારા અપનાવી શકે તેવી જોગવાઇ કરવામાં આવી.
આ કાયદાની જોગવાઇઓને ૨૦૦૦ની ્સાલમાં અને
૨૦૦૬ની ્સાલમાં ટ્વસ્તૃત કરવામાં આવી.
ભારતના ટ્હન્દુ અિોપ્શન એન્િ મેઇન્ટેનન્્સ
એક્ટ (HAMA)નો હેતુ અનાથ બાળકોને ઘરનું
વાતાવરણ મળી રહે, તેમને ્સારું ટ્શક્ષણ, સ્વાસ્્થ્ય
અને ્સારું ભટ્વષ્ય મળે તેવો રહ્ો છે. આ ્સંદભશામાં
CARAના અટ્ધકારીઓ જે ચીકાશ કરે છે કે
્સાવધાની રાખે છે તે યોગ્ય જ ગણી શકાય. પણ
ઘણીવાર ્સૂકા ભેગું લીલું પણ બળી જતું હોય છે. જે
લોકો કાયદાની બધી શરતો પૂરી કરતા હોય એમને
પણ હેરાનગટ્ત થાય તો તે ્ફડરયાદ કરે એ સ્વાભાટ્વક
છે.
ભારતના ્સરકારી તંત્રમાં ટ્નયમો અને કાયદાના
નામે કોઇ ને કોઇ કારણ ટ્વના કામ અટકાવી રાખવું
અને પછી લાંચ લઇને તે કરી દેવાની ્ફડરયાદો હવે
્સામાન્ય થઇ ગઇ છે. આમાંય કોઇ ટ્વદેશમાં રહેતી
વ્યટ્તિ અથવા NRIનું કામ હોય ત્યારે કેટલાક
્સરકારી કમશાચારીઓ લાલચમાં આવી જાય તો
નવાઇ નથી. ટ્વદેશમાં વ્સટ્ત વ્યટ્તિને કોઇ કામ
માટે વારંવાર ભારત આવવું પરવિે નહીં, એમાં
નાણાં પણ વધારે ખચાશાઇ જતા હોય છે. આવા લોકો
કોઇ કામ ઝિપથી પતતું હોય તો થોિાં વધારે નાણાં
ખચશાવા તૈયાર હોય છે. કેટલાક લોકો ટ્વદેશીઓની
આ લાચારીનો જ લાભ ઉઠાવવા માગતા હોય છે.
ટ્વદેશમાં વ્સતા લોકો કે ભારતમાં વ્સતા લોકો પણ
આને વાસ્તટ્વકતા ્સમજીને વધારાનાં નાણાં ખચદી
નાખતા હશે. પણ પડરન્સ્થટ્ત હદ બહાર ગઇ હશે
અને કનિગત વધી ગઇ હશે ત્યારે જ લોકોએ કોટશાનો
દરવાજો ખખિાવ્યો હશે.
આ પ્કારની પડરન્સ્થટ્તના કારણે ભારતમાંથી
્સંતાન લેવા ઇચ્છતાં ઘણાં ટ્વદેશી દંપતીઓ હતાશ
થાય છે અને ્સેંકિો અનાથ બાળકો પડરવારના પ્ેમથી
વંટ્ચત રહી જાય છે. આથી આ કાયદો પારદશાક અને
વ્યવહાડરક બનાવાય એ જરૂરી છે.
દતિક અધિધનયમ વ્યવહાદરક બનાવવાની જરૂર
સુભાધષત