28th Oct. - 3rd Nov. 2023 www.garavigujarat.biz
£ 1
= ` 101.13
£ 1
= $ 01.21
$ 1 = ` 83.00
Gold (10gm) = £ 610.44
એક્સચેન્્જ રેટ 24-10-2023
ર્ાયરી
વબ્દટશ ્સમર ટાઈમનો અંત
29 ઓક્ટોબર, 2023ને રટ્વવારે ટ્બ્ડટશ ્સમર ટાઈમનો
અંત આવે છે. રટ્વવારે ઘડિયાળો 1 કલાક પાછળ મુકાશે. ્સમર
ટાઈમનું સ્થાન ગ્ીનીચ મીન ટાઈમ લેશે. લંિન અને અમદાવાદ
વચ્ેનું અંતર ્સાિા ચાર કલાકનું હોય છે. ્સમર ટાઈમની ટ્વદાય
્સાથે ઇન્ન્િયા લંિન કરતાં ્સાિા પાંચ કલાક આગળ હશે. લંિનમાં
્સવારે 7 વગ્યા હોય ત્યારે અમદાવાદમાં બપોરે 12.30 વાગ્યા હશે. શટ્નવારે 28
ઓક્ટોબર રાત્રે ્સૂતાં પહેલાં ઘડિયાળ એક કલાક પાછળ મૂકવું.
નોથ્ષ અમેદરકા અને કેનેડામાં ડેલાઈટ ્સેવવંગ્્સ ટાઈમનો અંત:
5 નવેમ્બર, 2023ને રટ્વવારે આવે છે. તે ડદવ્સે ત્યાં ઘડિયાળો 1 કલાક પાછળ
મૂકાશે. રટ્વવાર 29 ઓક્ટોબર, 2023થી 4 નવેમ્બર 2023, શટ્નવાર ્સુધી લંિન
અને ન્યૂ યોક્ક વચ્ે 6 કલાકનું અંતર રહેશે.
5 નવેમ્બરથી લંિન અને ન્યૂ યોક્ક વચ્ે ્સમયનું અંતર ્ફરી પાંચ કલાકનું થશે.
ગરવી ગુજરાતના કેલેન્િરમાં ્સમર ટાઈમની શરૂઆત અને એના અંત ટ્વર્ે
ટ્વગતો જે તે તારીખે આપવામાં આવી છે. વાટ્ર્શાક ગ્ાહકોને આ કેલન્િર ભેટ
આપવામાં આવે છે.
પ. પૂ. મહંત્સવામીની અમદાવાદમાં પધરામર્ી
લંડનમાં આ્ોવજત દયુગા્ષ પૂજામાં હાઇ કવમશ્નરની ઉપસ્્સથવત
વડાપ્રધાન નરેનદ્ મોદીએ ઉતિર પ્રદેશમાં રેલવે પ્રોજેક્્ટ્્સનો પ્રારંભ કરાવ્ો
રાહયુલ-વપ્ર્ંકા ગાંધી તેલંગાર્ાના પ્રવા્સે વવ્ેતનામમાં ગાંધીજીની પ્રવતમાનયું અનાવરર્
પ. પૂ. ભાઇશ્રી દ્ારા
રામચદરતમાન્સના
પાઠનયું પઠન
પોરબંદરમાં ્સાંદીપટ્ન ટ્વદ્યાટ્નકેતન ખાતે
42મા શારદીય નવરાત્ર અનુષ્ાનનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ અવ્સરે ટ્વશ્ટ્વખ્યાત
ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઇશ્ી રમેશભાઇ
ઓઝાના વ્યા્સા્સને રામચડરતમાન્સના પાઠનું
શ્ોતાઓ ્સમક્ષ પઠન કરવામાં આવ્યું હતું.
કૈલાશ ખેર પરમાથ્ષ વનકેતન આશ્રમની મયુલાકાતે
બોચા્સણવા્સી અક્ષરપુરુર્ોત્મ સ્વાટ્મનારાયણ ્સંસ્થાના વિા પરમ પૂજ્ય
મહંતસ્વામી મહારાજ અમેડરકાની 101 ડદવ્સની મુલાકાત પછી ગત ્સપ્ાહે
અમદાવાદ પધાયાશા હતા. ત્યાં ્સંતો અને હડરભતિોએ તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત
કયું હતું. ઉપરોતિ ત્સવીરમાં તેમની ્સાથે નડિયાદમાં નવટ્નટ્મશાત બીએપીએ્સ શ્ી
સ્વાટ્મનારાયણ મંડદરના ્સંતો દૃશ્યમાન થાય છે. ્સંતોએ તેમને નડિયાદમાં મંડદરના
લોકાપશાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.
લંિનમાં ભારતીયો દ્ારા દુગાશા પૂજાનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ અવ્સરે
ઇન્ન્િયન હાઇ કટ્મશ્ર ટ્વક્મ દોરાઇસ્વામી,
બાંગ્લાદેશના હાઇ કટ્મશ્ર મુના ત્સનીમ,
યુગાંિાનાં હાઇ કટ્મશ્ર ટ્નટ્મર્ા માધવાણી,
ઇટ્લંગ કાઉન્ન્્સલના મેયર અને કાઉન્ન્્સલ્સશા,
ટ્વરેન્દ્ર શમાશા, િેપ્યુટી હાઇ કટ્મશ્ર
્સુટ્જતજોય ઘોર્ વગેરે અગ્ણીઓ ્સટ્હત
ભારતીય ્સમુદાયના પ્ટ્તટ્ષ્ત નાગડરકો
ઉપન્સ્થત રહ્ા હતા.
હાઇ કટ્મશ્ર દોરાઇસ્વામીએ દીપ
પ્ાગટ્ કરીને કાયશાક્મનો પ્ારંભ કરાવ્યો
હતો અને ્સહુને પવશાની શુભકામનાઓ
પાઠવી હતી.
વિાપ્ધાન નરેન્દ્ર મોદીએ શુક્વાર, 20
ઓક્ટોબરના રોજ ઉત્ર પ્દેશના ગાટ્ઝયાબાદમાં
્સાટ્હબાબાદ ખાતે ડદલ્હી- ગાટ્ઝયાબાદ- મેરઠ
રીજનલ રેટ્પિ ટ્રાન્ન્ઝટ ્સીસ્ટમ કોડરિોર અને
અન્ય પ્ોજેક્ટ્સનો પ્ારંભ કરાવ્યો હતો.
આ અવ્સરે રાજ્યના મુખ્ય પ્ધાન યોગી
આડદત્યનાથે તેમનું સ્વાગત કયું હતું તે વેળાની
ત્સવીર. વિાપ્ધાન મોદીએ કહ્યું હતું કે, વતશામાન
્સદીનો આ ત્રીજો દાયકો ભારતીય રેલવેની
કાયાપલટ કરવાનો દાયકો છે. "મને નાનાં
્સપનાં જોવાની અને ધીમે ધીમે ચાલવાની ટેવ
નથી. હું આજની યુવા પેઢીને ખાતરી આપવા
માગુ છું કે આ દાયકાના અંત ્સુધીમાં, તમને
ભારતીય ટ્રેનો ટ્વશ્માં કોઈનાથી પાછળ નહીં
મળે."
કોંગ્ે્સના નેતા અને ્સાં્સદ રાહુલ ગાંધી અને ટ્પ્યંકા ગાંધી
વાિરા તાજેતરમાં તેલંગાણાના ચૂંટણી પ્વા્સે ગયા હતા. ત્યાં
તેમણે મુલુગુ ટ્જલ્ામાં આવેલા જાણીતા રામાપ્પા મંડદર ખાતે
પૂજા કરી હતી. મંડદરના પૂજારીઓએ તેમનું પરંપરા મુજબ
સ્વાગત-અટ્ભવાદન કયું હતું. આ અવ્સરે કોંગ્ે્સના સ્થાટ્નક
નેતાઓ પણ ઉપન્સ્થત રહ્ા હતા. અત્રે ઉલ્ેખનીય છે કે,
તેલંગાણામાં આવતા મટ્હને ટ્વધાન્સભાની ચૂંટણી યોજાશે.
ભારતના ટ્વદેશ પ્ધાન િો. એ્સ. જયશંકર તાજેતરમાં
ટ્વયેતનામની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે હો ટ્ચ ટ્મન્હ
ટ્્સટીમાં મહાત્મા ગાંધીની અધશા પ્ટ્તમાનું અનાવરણ કયું હતું.
તેમણે તેમના પ્ા્સંટ્ગક પ્વચનમાં આજના ્સમયમાં ગાંધીજીના
શાંટ્ત-અટ્હં્સા અને ભાઇચારાના ટ્વચારોનું મહત્તવ ્સમજાવ્યું
હતું. આ અવ્સરે ટ્વયેતનામની ્સરકારના પ્ધાનો અને ઉચ્
અટ્ધકારીઓ ઉપન્સ્થત રહ્ા હતા.
જાણીતા ગાયક કૈલાશ ખેરે ગત ્સપ્ાહે ઋટ્ર્કેશમાં ટ્વશ્ટ્વખ્યાત પરમાથશા ટ્નકેતન
આશ્મની મુલાકાત લીધી હતી. ત્યાં આશ્મ અધ્યક્ષ પરમ પૂજ્ય ટ્ચદાનંદ ્સરસ્વતી
અને ્સાધવી ભગવતી ્સરસ્વતીએ તેમનું પરંપરાગત સ્વાગત કયું હતું. કૈલાશ ખેરે
ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને હવન-પૂજન કયું હતું.